Kon Banse Nagarsevak:સુરતની માંડવી નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?

કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ સુરતની માંડવી નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી.  નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટોની સુવિધા નથી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે રસ્તા બનાવવામા ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola