Surat Railway Station Incident | રેલવે પ્રશાસનની બેદરકારીનો ભોગ યુવક બન્યો, કોંગ્રેસનો આરોપ
gujarati.abplive.com
Updated at:
11 Nov 2023 05:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Railway Station | સુરત રેલવે સ્ટેશન પર અવ્યવસ્થાના કારણે પેસેજર્સને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે ભીડના કારણે ધસારામાં કેટલાક લોકો બેભાન થઇ ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. દુર્ઘટનાને પગલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ બેઠક કરી હતી. તો કોંગ્રેસે રેલવે પ્રેશાસની બેદરકારીને કારણે યુવકનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.