Surat: વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય પર લાગ્યા ગંભીર આરોપ
abp asmita
Updated at:
16 May 2024 08:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય પર લાગ્યા ગંભીર આરોપ.17 વર્ષ અને 10 મહિનાના સગીરને બળજબરીથી સાધુ બનાવ્યાનો પરિવારજનોનો આરોપ. 14 એપ્રિલે સગીર ગુમ થયાની પરિવારે સરથાણા પોલીસમાં લખાવી હતી ફરિયાદ. પુત્રને પરત સોંપવા પિતાએ કરી માગ...