સુરત:પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

સુરતમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહ્યા છે. વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થયો છે. 15 દિવસમાં ઝાડા-ઉલ્ટી, મલેરીયા અને ડેન્ગ્યુના કેસે માથું ઉચક્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola