રાજ્યમાં એક જ દિવસમાં બની ત્રણ દુષ્કર્મની ઘટના, દીકરીઓ હજુ છે અસુરક્ષિત

Continues below advertisement

રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદ ,સુરત અને કચ્છમાં નરાધમોએ સગીરા અને યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી છે. સુરતમાં 11 વર્ષની બાળકીને નરાધમે પીંખી નાંખી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram