સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં ફાયર સેફ્ટીના અભાવે પાંચ સરકારી શાળા કરાઈ સીલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
08 Dec 2021 09:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફાયર સેફ્ટીના અભાવે પાંચ સરકારી શાળા સીલ કરવામાં આવી છે. શાળામાં ફાયર સેફ્ટી ન હતી. સરકાર આ મામલે કડક વલણ અપનાવી રહી છે. આ તમામ પાંચ શાળાઓને તાળા લગાવી દેવાયા છે.