Godhara Crime | ગોધરામાં નર્મદા કેનાલમાંથી મળી યુવકની લાશ, મોતનું કારણ અકબંધ
gujarati.abplive.com
Updated at:
27 Dec 2023 03:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGodhara Crime | ગોધરાના વેગનપૂર નજીક નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી. ગત રવિવારનાં રોજથી ગુમ 25 વર્ષના યુવકની લાશ મળી આવી. નરેશ કુમાર ચોહાણ નામના યુવક ની મળી આવી લાશ. પોલીસે લાશ નો કબ્જો લઈ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે મોકલી તપાસ હાથ ધરવામાં આવી.