Lok Sabha Election 2024 | Arvind Kejriwal | ગુજરાતમાં એકવાર આમ આદમી પાર્ટીને મોકો આપો

Continues below advertisement

Lok Sabha Election 2024 | Arvind Kejriwal | ઇન્ડિયા ગઠબંધન તરફથી બે બેઠકો મળી છે તેના માટે આવ્યા છીએ. ગુજરત ની જનતાને અપીલ બીજેપી ને 26 બેઠકો આપી. તેઓ ગુલામ થઈ ને રહી ગયા છે. એક વાર આપ પાર્ટીને મોકો આપો અને કામ હોવો. ભાજપ જોડતોડ ની પાર્ટી બની ગઈ છે. ભાજપ માં કોઈ ઈમાનદારી જેવું રહ્યું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram