સોખડા હરિધામ મંદિરના બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની આવતીકાલથી અસ્થિકુંભ યાત્રા, ત્રિયોદશી નિમિત્તે કરાશે મહાપૂજા

Continues below advertisement

સોખડા હરિધામ મંદિરના બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની આવતીકાલથી રાજયભરમાં અસ્થિકુંભ યાત્રા નીકળશે. બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના ત્રિયોદશી નિમિત્તે મહાપૂજા કરાશે. આ મહાપૂજામાં ઓનલાઈન દેશ-વિદેશના ભક્તો જોડાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram