વડોદરા: ઓએસિસ સંસ્થાએ માહિતી ન આપતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો,જુઓ ગુજરાતી ન્યુઝ

વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા મામલે ઓએસિસ સંસ્થાએ માહિતી ન આપતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો છે. અને પુછપરછ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સાક્ષી બસ ડ્રાયવરની પૂછપરછ હાથ ધરી છે. કાન્જી ખાંટની પુછપરછ કરાઈ હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola