વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ: ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં (vadodra) પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ (Scandal in Pradhan Mantri Awas Yojana) અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યુ છે કે,, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ (Minister of State for Home Affairs Pradipsinh Jadeja) ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.