ABP News

વડોદરાઃ મરાઠા મંગલ કાર્યાલય ખાતે શિવાજી મહારાજની પ્રતિમાનું શરદ પવારના હસ્તે કરાયું અનાવરણ

Continues below advertisement
વડોદરાના વાડી કેડકર ફળિયામાં આવેલા મરાઠા મંગલ કાર્યાલય ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ શરદ પવારના હસ્તે કરાયું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે મરાઠી ભાષામાં યોજાયો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola