વડોદરાઃ મરાઠા મંગલ કાર્યાલય ખાતે શિવાજી મહારાજની પ્રતિમાનું શરદ પવારના હસ્તે કરાયું અનાવરણ
abp asmita
Updated at:
31 Dec 2021 11:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના વાડી કેડકર ફળિયામાં આવેલા મરાઠા મંગલ કાર્યાલય ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ શરદ પવારના હસ્તે કરાયું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે મરાઠી ભાષામાં યોજાયો છે.