વડોદરા બોઈલર બ્લાસ્ટ અપડેટઃ ત્રણ લોકોના મોત, આઠ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

વડોદરાના વડસર બ્રિજ નજીક કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતા ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બ્લાસ્ટ થતા આઠ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. કંપનીએ બોઈલરની બાજુમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની વાત ફાયર અધિકારીએ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola