વડોદરાઃ ગૌરક્ષકદળ અને સ્થાનિકો વચ્ચે સર્જાયું ઘર્ષણ, કેટલા લોકો થયા ઈજાગ્રસ્ત?

વડોદરાના સિંધિયાપુરામાં ગૌરક્ષકદળ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. આ ઘર્ષણમાં સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહતિનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola