વડોદરાઃ ગૌરક્ષકદળ અને સ્થાનિકો વચ્ચે સર્જાયું ઘર્ષણ, કેટલા લોકો થયા ઈજાગ્રસ્ત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 08:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના સિંધિયાપુરામાં ગૌરક્ષકદળ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. આ ઘર્ષણમાં સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહતિનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.