વડોદરાઃ ડભોઈના MLA શૈલેષ મહેતાએ લખ્યો કૃષિમંત્રીને પત્ર, શું કરી માંગ?

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા( Shailesh Mehta)એ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. વરસાદ ખેંચાતા કપાસના પાકને થયેલા નુકસાનીનો સર્વે કરવાની માંગ કરી છે. સર્વે બાદ તાત્કાલિક વળતર આપવાની પણ માંગ કરી છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola