વડોદરા: ગૌરવા વિસ્તાર પાસેથી પસાર થતી મિનિ કેનાલમાં ગંદકી અને કચરાના ઢગલા, સ્થાનિક કાઉન્સિલરનો પ્રશાસન પર આરોપ

વડોદરાના (Vadodara) ગૌરવા વિસ્તાર પાસેથી પસાર થતી મિનિ કેનાલમાં ગંદકી (dumping) અને કચરાના ઢગલા જોવા મળે છે. આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને સ્થાનિકો હેરાન થયા છે. મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકન ગુનીયાના કેસ વધ્યા છે. સ્થાનિક કાઉન્સિલરે (Local councilor) પણ પ્રશાસન પર આરોપ લગાવ્યા છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola