વડોદરા: ગૌરવા વિસ્તાર પાસેથી પસાર થતી મિનિ કેનાલમાં ગંદકી અને કચરાના ઢગલા, સ્થાનિક કાઉન્સિલરનો પ્રશાસન પર આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 06:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના (Vadodara) ગૌરવા વિસ્તાર પાસેથી પસાર થતી મિનિ કેનાલમાં ગંદકી (dumping) અને કચરાના ઢગલા જોવા મળે છે. આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને સ્થાનિકો હેરાન થયા છે. મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકન ગુનીયાના કેસ વધ્યા છે. સ્થાનિક કાઉન્સિલરે (Local councilor) પણ પ્રશાસન પર આરોપ લગાવ્યા છે.