વડોદરા: નારેશ્વરનો 18 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના કરજણ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 પાસેથી જતો નારેશ્વરનો 18 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે. માર્ગ પર એક ફૂટ જેટલા ખાડાઓ પડયા છે. આ ખાડાઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.