વડોદરા: નિવાસી તબીબોની હડતાળથી દર્દીઓની મુશ્કેલી વધી, OPD, મેડિકલ સારવારથી ડોક્ટરો અળગા

વડોદરામાં નિવાસી તબીબોની હડતાળથી દર્દીઓની મુશ્કેલી વધી છે. સયાજી હોસ્પિટલના 500 તબીબો હડતાળ પર છે. જેના કારણે OPD, મેડિકલ સારવાર અને મેડિકલ તપાસ તબીબો નથી કરી રહ્યા. માત્ર રેગ્યુલર તબીબોજ ફરજ પર છે. રાજયભરમાં નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola