વડોદરા: નિવાસી તબીબોની હડતાળથી દર્દીઓની મુશ્કેલી વધી, OPD, મેડિકલ સારવારથી ડોક્ટરો અળગા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં નિવાસી તબીબોની હડતાળથી દર્દીઓની મુશ્કેલી વધી છે. સયાજી હોસ્પિટલના 500 તબીબો હડતાળ પર છે. જેના કારણે OPD, મેડિકલ સારવાર અને મેડિકલ તપાસ તબીબો નથી કરી રહ્યા. માત્ર રેગ્યુલર તબીબોજ ફરજ પર છે. રાજયભરમાં નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા છે.