Vadodara School | વડોદરાની જર્જરિત સ્કૂલમાં ભયના ઓથાર નીચે વિદ્યાર્થીઓ ભણવા મજબૂર
gujarati.abplive.com
Updated at:
31 Mar 2024 03:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara School | વડોદરાની જર્જરિત ભક્ત કવિ નરસિંહ મહેતા સ્કૂલમાં ભયના ઓથાર નીચે વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા છે. 50 વર્ષ જૂની શાળા એકદમ જર્જરિત બની ગઈ છે. આ શાળામાં અત્યારે 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.