વડોદરાઃ ડભોઈ નગરના ત્રણ વિસ્તાર થયા કોલેરાગ્રસ્ત જાહેર,નાગરિકોમાં ફેલાયો ભય

Continues below advertisement

વડોદરાના ડભોઈ નગરના ત્રણ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ નગરપાલિકા ગંદકીગ્રસ્ત વિસ્તારોમાં ચૂનાનો છંટકાવ કરીને સંતોષ માની રહી છે. અહીંયા કચરાનો ઢગ ઉઠાવવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram