ફટાફટઃ યુક્રેનની સ્થિતિ અંગે ભારતે UNમાં આપ્યું નિવેદન, કહ્યું‘ખતમ કરો શત્રુતાને’
abp asmita
Updated at:
26 Feb 2022 10:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનની સ્થિતિ પર ભારત પરેશાન છે. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ નિવેદન આપ્યું છે. UNમાં ભારતે કહ્યું હિંસા અને શત્રુતાને સમાપ્ત કરો. નાટો પણ રશિયા વિરુદ્ધ કઠોર પ્રતિબંધ લગાડવાની તૈયારીમાં છે.