Sri Lanka Crisis: ફરી ભડકી હિંસા, પ્રદર્શન બાદ આવાસ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ રાજપક્ષે

Continues below advertisement

શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. દેશભરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram