Yog Bhagave Rog: અસ્થમામાં કઇ ઔષધિ બનશે રામબાણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ શરીરને સ્વસ્થ બનાવશે. હળદરના ઘણા ફાયદા છે. હળદરનું શાક સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. શિલાજીતને પાણીમાં પલાળો. તુલસીના પાન નાંખી ઉકાળો. આ ઉકાળો અસ્થમા માટે રામબાણ છે. દૂધમાં હળદર,શિલાજીત ઉમેરી પીવો