વારંવાર શરદી થવા માટે આ કારણો છે જવાબદાર

કેટલાક લોકોને વાંરવાર શરદી થઇ જાય છે?

પ્રદૂષિત હવાના કારણે શરદી થાય છે.

આપની ઇમ્યુનિટિ લો હોય તો થાય છે.

કેટલીક વસ્તુની એલર્જી પણ થાય છે



ધૂળ રજકણથી જાતને પ્રોટેક્ટ કરો

આ સમસ્યા આનુવાંશિક હોઇ શકે છે.

અસ્થમાના કારણે પણ આવું થઇ શકે છે.

હૂંફાળા પાણીમાં મધ-લીંબુનો રસ મિક્સ કરી પીવો