ભૂલથી પણ ઘરમાં આ 6 વસ્તુ ન રાખશો



આ 6 ચીજો ઘરમાં રાખવી અશુભ મનાય છે



મહાભારતના યુદ્ધનું ચિત્ર ઘરમાં ન રાખો



નટરાજની મૂર્તિ પણ ન રાખવી જોઇએ



કાંટાવાળા પ્લાન્ટ પણ ઘરમાં ન રાખવા જોઇએ



સૂકાયેલા પ્લાન્ટ પણ દ્રરિદ્રતા નોતરે છે



ખાલી કુંડા પણ ઘરમાં ન રાખવા જોઇએ