પંચમુખી રૂદ્રાક્ષ કયારે ક્યારે ધારણ કરવો
ABP Asmita

પંચમુખી રૂદ્રાક્ષ કયારે ક્યારે ધારણ કરવો



રૂદ્રાક્ષને મહાદેવનો અંશ માનવામાં આવે છે
ABP Asmita

રૂદ્રાક્ષને મહાદેવનો અંશ માનવામાં આવે છે



કહેવાય છે તે મહાદેવના આંસુથી બન્યો હતો
ABP Asmita

કહેવાય છે તે મહાદેવના આંસુથી બન્યો હતો



રૂદ્રાક્ષને ધારણ કરવો શુભ મનાય છે
ABP Asmita

રૂદ્રાક્ષને ધારણ કરવો શુભ મનાય છે



ABP Asmita

રૂદ્રાક્ષ અનેક પ્રકારના આવે છે



ABP Asmita

પંચમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો છે



ABP Asmita

પંચમુખીમાં તેની રેખા વધુ ઉપસેલી હોય છે



ABP Asmita

તેને પંચમુખી રૂદ્રાક્ષ પણ કહેવાય છે



ABP Asmita

આ રૂદ્રાક્ષ ધારણ કરવાના અનેક ફાયદા છે



ABP Asmita

જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે



ABP Asmita

લગ્ન જીવન પણ વધુ ખુશ ખુશાલ બને છે



ABP Asmita

રૂદ્રાક્ષ ધારકની અકાળ મૃત્યુથી રક્ષા થાય છે



ABP Asmita

પંચમુખી રૂદ્રાક્ષ સોમવારે ધારણ કરવો શુભ



ABP Asmita

મહાશિવ રત્રિએ ધારણ કરવો અતિ શુભ છે



ABP Asmita

ગંગા જલથી પવિત્ર કરીને ધારણ કરો



ABP Asmita

ધારણ કરતી વખતે ઓમ હીંમ નમ: મંત્રનો કરો જાપ