ખંડિત મૂર્તિ ઘર કે પૂજામાં રાખવી કેમ વર્જિત?



સનાતન ધર્મમાં દેવી દેવતાની કરાઇ છે પૂજા



ખંડિત મૂર્તિની પૂજા કરવી વર્જિત મનાય છે



ખંડિત મૂર્તિ ઘર કે પૂજાસ્થાનથી દૂર કરવી



ખંડિત મૂર્તિનું વિસર્જન કરી દેવું જોઇએ



ખંડિત મૂર્તિથી નકારાત્મક ઊર્જાનો થાય છે સંચાર



ખંડિત મૂર્તિ અનિષ્ટના આપે છે સંકેત



ખંડિત મૂર્તિ અનિષ્ટથી રક્ષણના આપે છે સંકેત



ખંડિત મૂર્તિ પાણીમાં વહાવી દેવી જોઇએ



ખંડિત મૂર્તિને જમીનમાં સમાધિ આપવી જોઇએ