ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા.


જામનગરનાં કલેક્ટર અને કમિશ્નરની કામગીરીની મુખ્યમંત્રીએ કરી પ્રશંસા


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના ધુંવાવ ગામે પહોંચ્યા અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્તોને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી