કૉંગ્રેસ કાઢશે 'કોવિડ-19' ન્યાય યાત્રા, કોરોનાથી મૃત્યુ પામનારા પરિજનોને મળશે


કોરોના પીડિતોના પરિવારજનોને ૪ લાખની સહાયની માંગણી કરાશે, ન્યાય યાત્ર 18 હજાર ગામડાઓ સુધી જશે


કોંગ્રેસે જન આર્શિવાદ યાત્રા સામે કોવિડ ન્યાય યાત્રાની જાહેરાત કરી