મોરપંખને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે



મોરપંખ ઘરમાં રાખવાથી ઘણા લાભ થાય છે



મોરપંખને ઘરમાં યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો અઢળક લાભ થશે



જે ઘરમાં મોરપંખ હોય ત્યાં હંમેશા સકારાત્મક માહોલ જોવા મળે છે



ઘરમાં મોરપંખ રાખવાથી ઘણા આર્થિક ફાયદા થશે



મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો



માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો



તમે ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો



તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે



મોરપંખ રાખવાથી તમને આર્થિક લાભ પહોંચે છે