ઘરમાં મોરપંખ રાખવાથી પરિવારની તરક્કી થાય છે



ઘરમાં મોરપંખ હોવાથી ઘણા આર્થિક લાભ પણ પહોંચે છે



ઘરમાં મોરપંખને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ



મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો



પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે



માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો



તમે ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો



તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે



મોરપંખ રાખવાથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા રહેશે



ઓછા સમયમાં જ તમને લાભ થશે