સમય પહેલા નહિ આવે વૃદ્ધત્વ આ આયુર્વેદ નિયમ પાળો

આ એન્ટી એજિંગ આયુર્વેદિક ટિપ્સને કરો ફોલો

આ આયુર્વૈદિક ટિપ્સથી થશે બેસ્ટ સ્કિન કેર

ઓઇલ મસાજથી પિત્ત દોષ થશે દૂર

દૂધ એક નેચરલ ક્લિન્ઝરનું કરે છે કામ

યોગ સ્કિન પર નેચરલ ગ્લો આપશે

મધ એક નેચરલ મોશ્ચરાઇઝર છે

મધને 15 મિનિટ સ્કિન પર લગાવો

15 મિનિટ બાદ ગરમ પાણીથી ફેસ વોસ કરી દો

નીમનું માસ્ક પણ ડાધ ધબ્બાને દૂર કરે છે

નીમના માસ્કને 20 મિનિટ લગાવો બાદ વોસ કરી લો