સાવધાન આ ફળનું અધિક સેવન નોતરશે આ બીમારી



વધુ પપૈયાનું સેવન ડાઇજેશન સિસ્ટમને બગાડે છે.



પપૈયનું પેપેન કોશિકા ઝિલ્લીને નુકસાન કરે છે.



પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ પપૈયાનું સેવન ન કરવું



જે લોકોનું સુગર લેવલ લો રહે છે તેને ન ખાવું જોઇએ



પપૈયાથી એર્લેજિક લોકોને ચકમા થઇ શકે છે



જે લોકોને સ્કિન એલર્જી થતી હોય તેને ન ખાવું