આ લોકોએ ન પીવું જોઇએ નારિયેળ પાણી



કિડનીના દર્દીએ આ પાણી ન પીવું જોઇએ



નારિયેળ પાણી પોટેશિયમથી ભરપૂર છે



જે કિડની પર પ્રેશર સર્જે છે



શરદીના દર્દીએ આ પાણી ન પીવું જોઇએ



નારિયેળ પાણીની તાસીર ગરમ હોય છે



જે કફ પ્રકૃતિ ધરાવતા લોકો માટે યોગ્ય નથી



બ્લડ સુગરની દર્દીઓએ પણ ન પીવું જોઇએ



એલર્જીની સમસ્યા હોય તો પણ ન પીવું જોઇએ