ઉનાળામાં કેરી ખાવાનો શોખ ઘણાને હોય છે, પરંતુ કેરી ખાધા પછી દૂધ કે દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન ક્યારે કરવું તે જાણવું ખૂબ જરૂરી છે.