અખરોટ સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે



અખરોટનું સેવન કરવામાં શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે



એક દિવસમાં કેટલા અખરોટનું સેવન કરવું જોઈએ



તમે દરરોજ 30થી 60 ગ્રામ અખરોટનું સેવન કરી શકો



કોઈ આરોગ્યની સમસ્યા નથી તો ગમે તેટલા અખરોટ ખાઈ શકો છો



અખરોટ પેટના આરોગ્યને સારુ રાખવામાં મદદ કરે છે



અખરોટનું સેવન કરવાથી ભૂખને કંટ્રોલ કરવામાં મદદ મળે છે



વજન કંટ્રોલમાં મદદરૂપ સાબિત થાય છે



અખરોટમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે



અખરોટનું સેવન હંમેશા યોગ્ય માત્રામાં કરો