જમ્યાં બાદ ન આ ભૂલ કરશો તો થશે નુકસાન
ABP Asmita

જમ્યાં બાદ ન આ ભૂલ કરશો તો થશે નુકસાન



લંચ બાદ  આ કારણે ન પીવી જોઇએ ચા
ABP Asmita

લંચ બાદ આ કારણે ન પીવી જોઇએ ચા



લંચ બાદ ચા પીવાના આ છે નુકસાન
ABP Asmita

લંચ બાદ ચા પીવાના આ છે નુકસાન



કેટલાકને વારંવાર ચા પીવાની આદત હોય છે
ABP Asmita

કેટલાકને વારંવાર ચા પીવાની આદત હોય છે



ABP Asmita

કેટલાક લોકો જમ્યાં બાદ તરત જ ચા પીવે છે



ABP Asmita

જમ્યાં બાદ ચા પીવાથી નુકસાન થાય છે



ABP Asmita

ચા પોષકતત્વોના અવશોષણને રોકી દે છે



ABP Asmita

ભોજનના પોષકતત્વોનો શરીરને લાભ મળતો નથી



ABP Asmita

આ કારણે શરીરમાં પોષકતત્વનો કમી થઇ જાય છે



જમ્યા બાદ ચાય પીવાથી આયરનની ઉણપ સર્જાઇ છે



મિનરલ્સ પણ સારી રીતે અવશોષિત નથી થતાં



પાચનતંત્ર પણ ડિસ્ટર્બ થઇ શકે છે



એસિડિટી, ગેસની સમસ્યા પણ થઇ શકે છે.



ચામાં પ્રચૂર માત્રામાં કેફિન હોય છે



કેફિનની માત્રા બીપીને વધારે છે



હાઇબીપીના પેશન્ટે ચા ઓછી પીવી જોઇએ



જમ્યા બાદ ચાય પીવાથી બ્લડસુગર લેવલ પણ વધશે