તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



તુલસીના પાન શરદી અને ઉધરસમાં ખૂબ જ મદદરુપ થાય છે



સવારે ખાલી પેટ પાન ચાવવાથી ઘણા લાભ થશે



તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે 



તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક



પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે



તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે



જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ



રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે



બીજા અનેક સ્વાસ્થ્ય લાભ થશે