આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે



આમળા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



પરંતુ કેટલાક લોકોએ આમળા ન ખાવા જોઈએ



જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી



થાઈરોઈડ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



જે લોકોને બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળાનું સેવન ન કરવું



આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે



સામાન્ય લોકો આમળાનું સેવન કોઈપણ સમયે કરી શકે છે