દહીંનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ



દહીં સ્વાસ્થ્યને લાભ આપે છે પરંતુ તેને ખાવાનો યોગ્ય સમય જોઈએ



પરંતુ શું તમે જાણો છો કે રાત્રે દહીંનું સેવન ન કરી શકાય



રોગપ્રતિકારક શક્તિ વધારવામાં માટે દહીં ખૂબ જ ફાયદાકારક



ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે



આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ન કરવું



રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો થઈ શકે



સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ન કરવું જોઈએ



દહીંને તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો



બપોરે જમવાની સાથે પણ દહીં લઈ શકો છો