માન્યતા છે કે પરિવાર પર હાવી ખરાબ શક્તિનું હોલિકા દહનના દિવસે નાશ કરી દેવામાં આવે છે.

આ દિવસે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આ દિવસે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે કાળા અને સેફદ રંગના કપડા ન પહેરવા જોઈએ.

આ રંગના કપડાઓ પર નકારાત્મક ઉર્જા જલ્દી આર્કષિત થાય છે.

હોલિકા દહનના દિવસે આ શક્તિઓનો અંત થવાના બદલે તે સફેદ-કાળા રંગમાં ચોટી પરત ઘરે આવી શકે છે.

માન્યતા છે કે હોલિકા દહનની પૂજા દરમિયાન તમારું મોંઢુ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

એટલું જ નહીં હોલિકા દહન બાદ તમારી ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન પણ કરવું જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા તમારા પર રહે છે.

ધાર્મિક વિદ્વાનો કહે છે કે હોલિકા દહનના દિવસે સિગારેટ, દારૂ, માંસાહારા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

આ બધી વસ્તુઓ તામસિક પ્રકૃતિની છે જેના કારણે માણસમાં નકારાત્મક ઉર્જા વધે છે

તેના બદલે માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ.