રક્ષાબંધન પર આ શુભ મૂહૂર્તે બાંધો રાખડી

રક્ષાબંધન 30-31 ઓગસ્ટ મનાવાશે

શ્રાવણી પૂનમે મનાવાય છે રક્ષાબંધન

શ્રાવણની પૂનમે 30 ઓગસ્ટ છે

30 ઓગસ્ટ ભદ્રા હોવાથી રાખીનું મૂહૂર્ત નથી

31 ઓગસ્ટે બાંધી શકાશે રાખડી

31 AUG સવારે 5:42થી 07:05 સુધી શુભ મૂહૂર્ત

આ સમયે રાખડી બાંધવી શુભ ગણાશે