✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીનો કહેર, 400ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Sep 2018 03:22 PM (IST)
1

ઇન્ડોનેશિયાની ડીઝાસ્ટર એજન્સીએ જણાવ્યું છે કે ઇન્ડોનેશિયાના એક શહેરમાં આવેલા ભૂકંપ અને સુનામીના કારણે ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા છે. એજન્સીએ ભૂકંપ-સુનામીની આ ઘટના બાદ પહેલી વાર મૃતકોના આંકડા જાહેર કર્યા છે. ડીઝાસ્ટર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દ્વીપ પાલૂમાં 356 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

2

સુનામી અગાઉ સુલાવેસીના ડોંગાગાલામાં એક કલાકની અંદર બે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. પહેલા ભૂકંપના આછંકાની તીવ્રતા 7.5 રિકટર સ્કેલ નોંધવામાં આવી હતી. જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 6.1 હતી.

3

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં બે શક્તિશાળી ભૂંકપના આંચકા અનુભવયા હતા. દેશના સુલાવેસી વિસ્તારના પાલૂ શહેરમાં ભારે તબાહીના રિપોર્ટ્ સામે આવ્યા છે. ભૂકંપના કારણે ઘણી બધી બિલ્ડીંગ ધરાશયી થઇ છે, જ્યારે સુનામીએ લોકોની પરેશાનીમાં વધારો કર્યો છે. સુનામીની સૌથી વધારે અસર પાલુ શહેરમાં થઈ છે.

  • હોમ
  • દુનિયા
  • ઈન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીનો કહેર, 400ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.