✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈમરાન ખાનની શપથવિધીમાં ક્યા 3 ક્રિકેટરો અને બોલીવુડના સુપરસ્ટારને મળ્યું નિમંત્રણ ? સચિનને આમંત્રણ નહીં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Aug 2018 10:08 AM (IST)
1

ઈમરાન વડાપ્રધાન બનશે એ નક્કી થતાં એવી અટકળો તેજ બની હતી કે, સચિન તેંડુલકર સહિતના ભારતના ક્રિકેટરોને નિમંત્રણ મળશે. જો કે ઈમરાને માત્ર પોતાના સમયમાં રમનારા ત્રણ ક્રિકેટરોને જ નિમંત્રણ આપીને એ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. બોલીવુડમાંથી પણ તેણે માત્ર આમીર ખાનને પસંદ કર્યો છે.

2

PTIના પ્રવક્તા ફવાદ ચૌધરીએ આ માહિતી આપતાં કહ્યું કે, ઇમરાનની તાજપોશી માટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કર, કપિલ દેવ તથા નવજોત સિંહ સિદ્ધૂને નિમંત્રણ અપાયું છે. આ ઉપરાંત બોલીવુડ અભિનેતા આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

3

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી ઇમરાન ખાનની તાજપોશીને યાદગાર બનાવવા માટે ભારતના ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • હોમ
  • દુનિયા
  • ઈમરાન ખાનની શપથવિધીમાં ક્યા 3 ક્રિકેટરો અને બોલીવુડના સુપરસ્ટારને મળ્યું નિમંત્રણ ? સચિનને આમંત્રણ નહીં
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.