✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીજીએ ગુજરાતીમાં લખેલો પત્ર અમેરિકામાં કેટલા લાખમાં વેચાયો? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2018 08:38 PM (IST)
1

નવી દિલ્હી: મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલો તિથિ વગરનો એક પત્ર આશરે 4.5 લાખ રૂપિયામાં વેચાયો હતો. ગાંધીજીએ આ પત્રમાં ચરખાના મહત્વ પર જોર આપ્યું હતું. આ જાણકારી અમેરિકાના આરઆર ઓક્શને આપી છે. ઓક્શન હાઉસના એક નિવેદન પ્રમાણે આ પત્ર ગુજરાતી ભાષામાં લખાયેલો છે અને યશવંત પ્રસાદ નામના વ્યક્તિને સંબોધિત કર્યું છે.

2

સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજીએ ભારતીયોને એ માટે પ્રોત્સાહિત કર્યા હતા કે તે સ્વતંત્રતા આંદોલનના સમર્થનમાં દરરોજ ખાદીના કાતણમાં વ્યસ્ત રહે. તેમણે બધા ભારતીયોને સ્વદેશી આંદોલન પ્રમાણે બ્રિટન નિર્મિત કાપડના બદલે ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

3

મહાત્મા ગાંધીજીએ પત્રમાં લખ્યું છે કે અમને મિલો પાસે આશા હતી તેવું જ થયું છે. તમે જે કહો છો તે સાચું છે. ચરખા વિશે મહાત્મા ગાંઘીનો ઉલ્લેખ અસાધારણ રૂપથી મહત્વપૂર્ણ છે. કારણ કે તેમણે તેને આર્થિક આઝાદીના પ્રતીક તરીકે અપનાવ્યો હતો.

  • હોમ
  • દુનિયા
  • ગાંધીજીએ ગુજરાતીમાં લખેલો પત્ર અમેરિકામાં કેટલા લાખમાં વેચાયો? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.