અમેરિકાની પોતાના નાગરિકોને ચેતવણી, ભારતમાં થઈ શકે છે ISISનો હુમલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Nov 2016 09:57 AM (IST)
1
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ સંભવિત હુમલાને ધ્યાનમાં રાખતા નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે. નોટિફિકેશનમાં નારિકોને રાજધાની દિલ્હી ઉપરાંત દેશભરના ધાર્મિક સ્થળો, તહેવારના ઉત્સવો અને બજારમાં ખાસ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમેરિકન એમ્બેસીએ મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, ભારતીય મીડિયામાં આ પ્રકારના અહેવાલ આવ્યા છે, જે ભારતમાં આઈએસઆઈએસ હુમલાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
3
નવી દિલ્હીઃ અમેરિકન એમ્બેસીએ ભારત આવતા પોતાના દેશના નાગરિકોને ભારતમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરતા સાવચેત રહેવાની સલાહ આપી છે. એમ્બેસીએ આ બાબતે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -