ભાજપમાં આ 19 ધારાસભ્યોના પત્તા કપાશે એ નક્કી, જાણો કોના નામ છે લિસ્ટમાં?

અશોક પટેલ (ગાંધીનગર ઉત્તર), કિશોર ચૌહાણ (વેજલપુર), જગરૂપસિંહ રાજપુત (બાપુનગર), કેશાજી ચૌહાણ (દિયોદર), નાગરજી ઠાકોર (રાધનપુર)
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો કબજે કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે. આમાંથી 19 ધારાસભ્યોના નામ સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે. જેમની બાદબાકી થઈ શકે છે.
નરોત્તમ પટેલ (ઉધના), જયંતિ કવાડીયા (ધ્રાંગધ્રા), અરવિંદ પટેલ (સાબરમતી), જયરાજસિંહ (ગોંડલ), પ્રવિણ માંકડીયા (ધોરાજી)
યોગેશ પટેલ (માંજલપુર), મનીષા વકીલ (વડોદરા શહેર), સૌરભ પટેલ (અકોટા), જીતુ સુખડિયા (સયાજીગંજ), નાનુભાઈ વાનાણી (કતારગામ)
શંભુજી ઠાકોર (ગાંધીનગર દક્ષિણ), ગોવિંદ પટેલ (રાજકોટ દક્ષિણ), તારાચંદ છેડા (માંડવી) અને પરબત પટેલ (થરાદ)