ગુજરાત ભાજપે ચૂંટણીને ધ્યાનમાં રાખી આઠ પ્રવક્તાઓની કરી નિમણૂંક, જાણો કોનો કોનો થયો સમાવેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Oct 2017 03:26 PM (IST)
1
આ સિવાય સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય જગદીશ પંચાલ અને યમલ વ્યાસને પણ ચૂંટણીમાં પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રદેશ મીડિયા સેલના પૂર્વ કન્વીનર જગદીશ ભાવસાર અને સાંસદ કિરીટ સોલંકીને પણ પ્રવક્તા તરીકે જીતુ વાઘાણીએ નિયુક્ત કર્યા છે.
3
આ ઉપરાંત પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યનો પણ સમાવેશ થાય છે.
4
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપના આઠ પ્રવક્તાઓની નિમણૂંક કરી છે. આ પ્રવક્તાઓમાં પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -