✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ BRTS ટ્રેકમાં ઘૂસી જતા વાહનોને અટકાવવા AMCએ શું લીધો નિર્ણય? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2019 08:13 AM (IST)
1

આ અંગેની વિગતો એવી છે કે, BRTS કોરિડોરમાં સેન્સરવાળા દરવાજા લગાવવામાં આવશે. સાથે જ બસમાં સેન્સર કીટ ફિટ કરવામાં આવશે, જેથી બસ દરવાજાની નજીક આવતા દરવાજો ખુલી જશે. આ અગાઉ પ્રયોગના ભાગરૂપે નહેરનગર વિસ્તારમાં L કોલોની પાસે દરવાજો લગાવવામાં આવ્યો હતો.

2

અમદાવાદઃ BRTS કોરિડોરમાં થતાં અકસ્માત અને ટ્રેકમાં ઘૂસી જતાં વાહનોને અટકાવવા માટે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. છેલ્લા બે અકસ્માત પછી કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. આ વાતનો અમલ થતાં બીઆરટીએસ બસ સિવાય અન્ય કોઈ વાહનો કોરિડોરમાં ઘૂસી નહીં શકે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ BRTS ટ્રેકમાં ઘૂસી જતા વાહનોને અટકાવવા AMCએ શું લીધો નિર્ણય? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.