✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં મિલકતના ઝઘડમાં બે ભાઈના પરિવાર વચ્ચે તલવારોથી મારામારી, પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Dec 2018 09:10 AM (IST)
અમદાવાદમાં મિલકતના ઝઘડમાં બે ભાઈના પરિવાર વચ્ચે તલવારોથી મારામારી, પછી શું થયું
1

જેમાં બંને પક્ષ સામસામે તલવારો લઈ ધસી આવ્યા હતા. બંને પરિવારે સામસામે ગોળીબાર કર્યો હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. જોકે પોલીસે આ ઘટનાને સમર્થન આપ્યું નથી.

2

દૂધેશ્વર તાવડીપુરા પોસ્ટ ઓફિસ પાસે રહેતા બે ભાઈ વચ્ચે લાંબા સમયથી મિલકત અંગે ઝઘડો ચાલતો હતો. શનિવારે રાત્રે બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી જે ઉગ્ર બનતાં બંને ભાઈના પરિવારના સભ્યો તલવારો સાથે સામસામે આવી ગયા હતા.

3

દૂધેશ્વર તાવડીપુરા પોસ્ટ ઓફિસ પાસે રહેતા બે ભાઈ વચ્ચે લાંબા સમયથી મિલકત અંગે ઝઘડો ચાલતો હતો. શનિવારે રાત્રે બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી જે ઉગ્ર બનતાં બંને ભાઈના પરિવારના સભ્યો તલવારો સાથે સામસામે આવી ગયા હતા.

4

અમદાવાદઃ શનિવારે મોડી રાતે દૂધેશ્વરમાં તાવડીપુરા પોસ્ટ ઓફિસ પાસે બે સગા ભાઈ વચ્ચેનો મિલકતનો ઝઘડો ઉગ્ર બનતાં બંનેના પરિવારના લોકો તલવારો લઈને સામસામે આવી ગયા હતા. જેમાં પાંચને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું હતું. બંને ભાઈના પરિવાર વચ્ચેની અથડામણ બાદ સ્થાનિકોએ રોષે ભરાઈ વાહનો સળગાવી દીધાં હતાં. બીજી તરફ આ ઘટનામાં બંને પક્ષે ખાનગી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં મિલકતના ઝઘડમાં બે ભાઈના પરિવાર વચ્ચે તલવારોથી મારામારી, પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.